ભોપાલથી ભાજપના સંસદ સભ્ય સાધ્વી પ્રજ્ઞા આજકાલ તેમના નથુરામ ગોડસે અંગેના નિવેદનોથી ચર્ચામાં છે, પરંતુ એવું નથી કે તેમણે આ પ્રકારનું નિવેદન પહેલીવાર કર્યું હોય. શું આવી બેજવાબદારી યોગ્ય છે? સાધ્વી પ્રજ્ઞાને ગત લોકસભાની ચૂંટણી અગાઉ રજત શર્માના કાર્યક્રમ આપ કી અદાલતમાં સાંભળ્યા ત્યારે તેમના પર પોલીસ સ્ટેશનમાં થયેલા અમાનુષી અત્યાચારોની વાત સાંભળીને રીતસર આંખો […]
Digvijay Singh
શરમજનક: કલમ 370ને કોમવાદી અને પાકિસ્તાન તરફી બનાવતા કોંગ્રેસી નેતાઓ
કોંગ્રેસના બે સહુથી વરિષ્ઠ આગેવાનોએ ભારતના ગૃહ મંત્રાલયના નિવેદન કરતા વિદેશી મીડિયામાં પ્રકાશિત જમ્મુ અને કાશ્મીરની હાલની પરિસ્થિતિ સાથે સંમતી દર્શાવતા આશ્ચર્ય ફેલાયું છે. અમદાવાદ: એક તરફ જ્યારે સમગ્ર દેશ સરકારના જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ સવલતો આપતી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને એક સૂરમાં સમર્થન આપી રહ્યો છે ત્યારે કોંગ્રેસી નેતાઓ અલગ જ રાગ […]
દિગ્વિજય સિહ: ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભોપાલના નાગરિકોને મતદાન કરવાના પ્રોત્સાહનમાં એટલા તો બીઝી રહ્યા કે તેઓ ખુદ મતદાન કરવા માટે સમય ફાળવી ન શક્યા! ભોપાલ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભોપાલ સંસદીય બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સામે ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે લોકશાહીને શરમમાં મૂકતું એક અનોખું ઉદાહરણ […]
મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં કમલનાથનું મહત્ત્વ કેમ છે જણાવે છે દિગ્વિજય સિંહ
વેલકમ બેક ટુ યોર ફેવરિટ શો…. Fryday ફ્રાયમ્સમાં આજે એક ભૂતપૂર્વ રાજા દિગ્વિજય સિંહ આવ્યા છે….. મિત્રો, આપણા દેશમાં આઝાદી પહેલાં રજવાડાં હતાં તે આઝાદી મળ્યા પછી માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી એક રાષ્ટ્ર એટલે કે આપણા પ્યારા દેશ ભારતમાં વિલીન થયાં…. રજવાડાંઓના રાજા મહારાજાઓ સમયાંતરે રજવાડી ઠાઠ છોડીને મુખ્ય ધારામાં ભળી ગયા તો […]
ગુજરાતીઓને મુંજવતો સવાલ – જૂના જોગીઓ કેમ કોંગ્રેસને છોડી રહ્યા છે?
ગઈકાલના આર્ટીકલમાં આપણે જાણ્યું હતું કે એક તરફ કોંગ્રેસ પોતાના પક્ષમાં રહેલી તકલીફને સમજવા તૈયાર નથી અને બીજી તરફ જૂના કોંગ્રેસીઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમદિવસની અમિત ચાવડા અને પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સમાં બે બાબતો આ બંને નેતાઓએ વારંવાર કહી હતી. એક તો એ કે કુંવરજી બાવળીયાને કોંગ્રેસે આટલું બધું આપ્યું અને તોય […]
જો રાહુલ ગાંધી 2019માં ભારતના વડાપ્રધાન બને તો શું થાય?
કોંગ્રેસની અદમ્ય ઈચ્છા છે કેપોતાના લાડલા અને લાડકવાયા ‘ચૂંટાયેલા’ પાર્ટી અધ્યક્ષ અને બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કર્તા, હર્તા, ધરતા અને મારતા એવા શ્રી રાહુલ ગાંધી, 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મહા’ગાંઠ’બંધનના સહારે NDA સરકારના DNAને હચમચાવી નાખે અને અખિલ ભારતના શહેનશાહ એટલે કે વડાપ્રધાન બને! ચાલો એક પળ માટે માની લઈએ કે આવું […]
ભારતના મહારાજાઓ પર ટિપ્પણી કરીને ભેરવાયા શશી થરૂર
ભારતના પૂર્વ મંત્રી શશી થરુર આપણા દેશના મહારાજાઓ પર તેમણે કરેલી એક ટિપ્પણી દ્વારા ભેરવાઈ પડ્યા છે. શશી થરૂરની એ ટિપ્પણી એમના પક્ષના જ અન્ય વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને નથી ગમી. આ ઉપરાંત કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ થરૂરને આ મુદ્દે કોર્નર કરી લીધા છે. થોડા દિવસ અગાઉ એક સમારંભમાં પોતાના પુસ્તક […]