જ્યારે પણ મુઘલાઈ વાનગીઓનું નામ આવે ત્યારે શાકાહારી ગુજરાતીઓના મનમાં તે બિનશાકાહારી જ હોવાની ફિલ આવતી હોય છે. પરંતુ શું ખરેખર એવું છે ખરું? ચાલો જાણીએ આ મુઘલાઈ રેસિપીઝ દ્વારા. કહેવાય છે કે જયારે મધ્ય યુગમાં ઈબ્રાહીમ લોદી અને રાણા સાંગા નામના હિન્દુસ્તાની તખ્તોતાજનાં બે વિશાળ સ્તંભને જમીનદોસ્ત કરીને ઝહિરુદ્દીન મોહમ્મદ બાબર એ પોતાના રાજ્યની […]